Notice: file_put_contents(): Write of 9721 bytes failed with errno=28 No space left on device in /var/www/tgoop/post.php on line 50

Warning: file_put_contents(): Only 8192 of 17913 bytes written, possibly out of free disk space in /var/www/tgoop/post.php on line 50
ગુજ્જુ ની યારી™@gujjuniyari P.3388
GUJJUNIYARI Telegram 3388
Forwarded from ʀᴇᴠɪꜱɪᴏɴ ᴍᴜꜱᴛ ʙᴇ (𝑺𝒖𝒎𝒊𝒕 𝑷𝒂𝒕𝒆𝒍)
તાજેતરમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં થયેલા તીડના આક્રમણને પગલે પાક નુકશાન પામેલા ધરતીપુત્રો માટે રાજ્ય સરકારે રૂ.૩૧.૪૫ કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ છે.

જે ખેડૂતોના પાકને ૩૩ ટકા કે તેથી વધુ નુકશાન તીડના આક્રમણથી થયું હશે તેવા ખેડૂતોને બે હેકટરની મર્યાદમાં વળતર ચૂકવવામાં આવશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લાના તીડ પ્રભાવિત વિસ્તારના ૧૧,૦૦૦થી વધુ ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ. ૧૮,૫૦૦ સુધી બે હેક્ટરની મર્યાદામાં કુલ રૂ. ૩૭,૦૦૦ સુધીની સહાય આપવામાં આવશે. આમ, કેન્દ્ર સરકારના એસ.ડી.આર.એફ. ના ધારાધોરણ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રતિ હેક્ટર વધારાના રૂ. ૫૦૦૦ સહિત બે હેક્ટરની મર્યાદામાં કુલ રૂ. ૩૭,૦૦૦/-સુધીની સહાય ચૂકવવામાં આવશે.

બનાસકાંઠા જિલ્લાના ૧૩ તાલુકાના ૨૮૦ ગામ અને પાટણ જિલ્લાના ૨ તાલુકાના પાંચ એમ કુલ ૨૮૫ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં બનાસકાંઠામાં તીડ આક્રમણથી અસરગ્રસ્ત ૨૪,૪૭૨ હેક્ટર તેમજ પાટણ જિલ્લામાં ૭૫૦ હેક્ટર એમ તીડ અસરગ્રસ્ત કુલ ૨૫,૨૨૨ હેક્ટર વિસ્તાર પૈકી અદાજિત ૧૭ હજાર હેકટર વિસ્તાર આવરી લેવાયો છે.



tgoop.com/gujjuniyari/3388
Create:
Last Update:

તાજેતરમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં થયેલા તીડના આક્રમણને પગલે પાક નુકશાન પામેલા ધરતીપુત્રો માટે રાજ્ય સરકારે રૂ.૩૧.૪૫ કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ છે.

જે ખેડૂતોના પાકને ૩૩ ટકા કે તેથી વધુ નુકશાન તીડના આક્રમણથી થયું હશે તેવા ખેડૂતોને બે હેકટરની મર્યાદમાં વળતર ચૂકવવામાં આવશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લાના તીડ પ્રભાવિત વિસ્તારના ૧૧,૦૦૦થી વધુ ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ. ૧૮,૫૦૦ સુધી બે હેક્ટરની મર્યાદામાં કુલ રૂ. ૩૭,૦૦૦ સુધીની સહાય આપવામાં આવશે. આમ, કેન્દ્ર સરકારના એસ.ડી.આર.એફ. ના ધારાધોરણ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રતિ હેક્ટર વધારાના રૂ. ૫૦૦૦ સહિત બે હેક્ટરની મર્યાદામાં કુલ રૂ. ૩૭,૦૦૦/-સુધીની સહાય ચૂકવવામાં આવશે.

બનાસકાંઠા જિલ્લાના ૧૩ તાલુકાના ૨૮૦ ગામ અને પાટણ જિલ્લાના ૨ તાલુકાના પાંચ એમ કુલ ૨૮૫ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં બનાસકાંઠામાં તીડ આક્રમણથી અસરગ્રસ્ત ૨૪,૪૭૨ હેક્ટર તેમજ પાટણ જિલ્લામાં ૭૫૦ હેક્ટર એમ તીડ અસરગ્રસ્ત કુલ ૨૫,૨૨૨ હેક્ટર વિસ્તાર પૈકી અદાજિત ૧૭ હજાર હેકટર વિસ્તાર આવરી લેવાયો છે.

BY ગુજ્જુ ની યારી™




Share with your friend now:
tgoop.com/gujjuniyari/3388

View MORE
Open in Telegram


Telegram News

Date: |

How to create a business channel on Telegram? (Tutorial) A Telegram channel is used for various purposes, from sharing helpful content to implementing a business strategy. In addition, you can use your channel to build and improve your company image, boost your sales, make profits, enhance customer loyalty, and more. On June 7, Perekopsky met with Brazilian President Jair Bolsonaro, an avid user of the platform. According to the firm's VP, the main subject of the meeting was "freedom of expression." The best encrypted messaging apps Find your optimal posting schedule and stick to it. The peak posting times include 8 am, 6 pm, and 8 pm on social media. Try to publish serious stuff in the morning and leave less demanding content later in the day.
from us


Telegram ગુજ્જુ ની યારી™
FROM American