GYAANGANGAONELINER1 Telegram 70327
🔥🔥 ગુજરાતી સાહિત્ય 🔥🔥
♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️

📚 ‘ઘડીક સંગ ’ કોની કૃતિ છે નિરંજન ભગત

📚 ‘ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં’ લોક્ગીત કોની રચના છે રમેશ પારેખ

📚 ‘ભાષા જાય ત્યાં સંસ્કૃતિ જાય’ કોની નિબંધ રચના છે ફાધર વાલેસ

📚 કાશીમાની કુતરી કોની વાર્તા છે પન્નાલાલ પટેલ

📚 ‘એક જ દે ચીનગારી ’ ગીત કાવ્ય કોનુ છેહરીહર ભટ્ટ

📚 ‘વિસામો ’ કાવ્યનાં કવિ વેણીભાઇ પુરોહિત

📚 ‘જનનીની ઝોડ સખી નહિ જડે રે લોલ ‘‘જનની’ મુળ ક્યા કાવ્યસંગ્રહ નો ભાગ છે રાસતરંગિણી

📚 મહાત્મા ગાંધીજીની ૧૯૪૨ની હિંદ છોડો ચળવળની કથાવસ્તુ આધારીત ‘દિન ખુન કે હમારે ’નામની રચના ક્યા સાહિત્ય કારની છે ધીરુભાઇ ઠાકર

📚 સત્ય મોટું સહુ કો થકી’ પદ્યાવાર્તા કોની છે શામળ

📚 ‘દુર્દશા તારો એટલો આભાર’ ગઝલ કોની છે મરીઝ

📚 ‘વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી પશુ છે, પંખી છે પુષ્પો ,વનોની વનસ્પતિ ‘!’ ઉમાશંકર જોષી

📚 ‘નાની એવી જાતક વાતનો મચાવીએ નહિ શોર ,ભાઇ રે, આપણાં દુ:ખનું કેટલુ જોર’ રાજેંદ્ર શાહ

📚 ‘કુરુક્ષેત્ર ’ કોની નવલકથા છે મનુભાઇ પંચોળી

📚 ‘સાર્થ શબ્દકોષ’નુ પ્રકાશન કોણે કર્યુ ગુજરાત વિદ્યાપીઠ

📚 ગુજરાતી લઘુકથાના જનક કોણ ગણાય મોહનલાલ પટેલ

📚 ‘આંગળીયાત’ ના લેખક જોસેફ મેકવાન

📚 જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કવિ કોણ છે. ઉમાશંકર જોષી (૧૯૬૭)

📚 ગાંધીજી એ ‘અન ટુ ધ લાસ્ટ ’ પુસ્તકનો તરજુમો કરીને તેને ક્યું નામ આપ્યુ સર્વોદય


Mehul pandya

♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️
Join: @GyaanGangaOneLiner1
♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️



tgoop.com/GyaanGangaOneLiner1/70327
Create:
Last Update:

🔥🔥 ગુજરાતી સાહિત્ય 🔥🔥
♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️

📚 ‘ઘડીક સંગ ’ કોની કૃતિ છે નિરંજન ભગત

📚 ‘ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં’ લોક્ગીત કોની રચના છે રમેશ પારેખ

📚 ‘ભાષા જાય ત્યાં સંસ્કૃતિ જાય’ કોની નિબંધ રચના છે ફાધર વાલેસ

📚 કાશીમાની કુતરી કોની વાર્તા છે પન્નાલાલ પટેલ

📚 ‘એક જ દે ચીનગારી ’ ગીત કાવ્ય કોનુ છેહરીહર ભટ્ટ

📚 ‘વિસામો ’ કાવ્યનાં કવિ વેણીભાઇ પુરોહિત

📚 ‘જનનીની ઝોડ સખી નહિ જડે રે લોલ ‘‘જનની’ મુળ ક્યા કાવ્યસંગ્રહ નો ભાગ છે રાસતરંગિણી

📚 મહાત્મા ગાંધીજીની ૧૯૪૨ની હિંદ છોડો ચળવળની કથાવસ્તુ આધારીત ‘દિન ખુન કે હમારે ’નામની રચના ક્યા સાહિત્ય કારની છે ધીરુભાઇ ઠાકર

📚 સત્ય મોટું સહુ કો થકી’ પદ્યાવાર્તા કોની છે શામળ

📚 ‘દુર્દશા તારો એટલો આભાર’ ગઝલ કોની છે મરીઝ

📚 ‘વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી પશુ છે, પંખી છે પુષ્પો ,વનોની વનસ્પતિ ‘!’ ઉમાશંકર જોષી

📚 ‘નાની એવી જાતક વાતનો મચાવીએ નહિ શોર ,ભાઇ રે, આપણાં દુ:ખનું કેટલુ જોર’ રાજેંદ્ર શાહ

📚 ‘કુરુક્ષેત્ર ’ કોની નવલકથા છે મનુભાઇ પંચોળી

📚 ‘સાર્થ શબ્દકોષ’નુ પ્રકાશન કોણે કર્યુ ગુજરાત વિદ્યાપીઠ

📚 ગુજરાતી લઘુકથાના જનક કોણ ગણાય મોહનલાલ પટેલ

📚 ‘આંગળીયાત’ ના લેખક જોસેફ મેકવાન

📚 જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કવિ કોણ છે. ઉમાશંકર જોષી (૧૯૬૭)

📚 ગાંધીજી એ ‘અન ટુ ધ લાસ્ટ ’ પુસ્તકનો તરજુમો કરીને તેને ક્યું નામ આપ્યુ સર્વોદય


Mehul pandya

♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️
Join: @GyaanGangaOneLiner1
♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️

BY Maru Gujarat official©


Share with your friend now:
tgoop.com/GyaanGangaOneLiner1/70327

View MORE
Open in Telegram


Telegram News

Date: |

Healing through screaming therapy “Hey degen, are you stressed? Just let it all out,” he wrote, along with a link to join the group. A few years ago, you had to use a special bot to run a poll on Telegram. Now you can easily do that yourself in two clicks. Hit the Menu icon and select “Create Poll.” Write your question and add up to 10 options. Running polls is a powerful strategy for getting feedback from your audience. If you’re considering the possibility of modifying your channel in any way, be sure to ask your subscribers’ opinions first. With Bitcoin down 30% in the past week, some crypto traders have taken to Telegram to “voice” their feelings. To view your bio, click the Menu icon and select “View channel info.”
from us


Telegram Maru Gujarat official©
FROM American