Telegram Web
કોસી બહુહેતુક યોજના કયા રાજ્યમાં સ્થિત છે ?
Anonymous Quiz
51%
બિહાર
32%
ઝારખંડ , પશ્ચિમ બંગાળ
14%
મધ્યપ્રદેશ, રાજસ્થાન
4%
તમિલનાડુ
મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના કેટલા ટકા સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે ?
Anonymous Quiz
25%
7.3%
41%
90.8%
25%
40%
10%
38%
એશિયાઈ સિંહ , ઘુડખર અને પટ્ટી ગરોળી જેવા પ્રાણીઓ મોટેભાગે ભારતના કયા રાજ્યમાં જોવા મળે છે ?
Anonymous Quiz
7%
ઉત્તરપ્રદેશ
16%
આંધ્રપ્રદેશ
11%
રાજસ્થાન
65%
ગુજરાત
🛑Gujart High Court Sahayak Upcoming Vacancy -4425

ગુજરાત હાઈકોર્ટે ની મદદનીશ સ્ટાફ 4426 જગ્યા મંજૂર,આગમી સમયમા સીધી ભરતી કરવામાં આવી શકે છે.
📚CCE Group A Result Update..
5_6278213615099057880.pdf
179.9 KB
🔥#GPSC Important Notice Regarding New Date of Interview of Advt No. 12/2023-24 Industrial Safety and Health Officer, Class-2
એક નળ કોઈ ટાંકી 6 કલાકમાં ભરી શકે છે અડધી ટાંકી ભરાયા બાદ તેના જેવા જ બીજા બે નળ ચાલુ કરવામાં આવે તો સંપૂર્ણ ટાંકી કેટલા સમયમાં ભરાશે ?
Anonymous Quiz
20%
3:00 કલાક
39%
3:45 મિનિટ
26%
4:00 કલાક
16%
આપેલ પૈકી એકપણ નહીં.
એક ટાંકી ભરાતા નળ A ને 10 કલાક નળ B ને 20 કલાક અને ટાંકી ખાલી કરતા નળ C ને 40 કલાક થાય છે, ત્રણેય નળ પાંચ કલાક સાથે ચાલુ રાખ્યા બાદ નળ A અને B બંધ કરી દેવામાં આવે, તો ટાંકીને ખાલી કરતા નળ C ને કેટલો સમય થાય ?
Anonymous Quiz
18%
10 કલાક
30%
50 કલાક
34%
15 કલાક
17%
25 કલાક
વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ધરાવતી ગ્રંથિ કઈ છે ?
Anonymous Quiz
63%
પિટ્યુટરી ગ્રંથિ
21%
સ્વાદુપિંડ
12%
શુક્રપિંડ
4%
અંડપિંડ
કાર્બન પરમાણુઓ વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બનના સંયોજનોને શું કહે છે ?
Anonymous Quiz
32%
હાઇડ્રોકાર્બન
36%
સંતૃપ્ત સંયોજનો
23%
અસંતૃપ્ત સંયોજનો
9%
ઓક્સિડેશનકર્તા
બે ક્રમિક સંઘનન કે બે ક્રમિક વિઘનન વચ્ચેના અંતરને શું કહે છે ?
Anonymous Quiz
34%
તરંગલંબાઈ
29%
આવૃત્તિ
30%
આવર્તકાળ
6%
કંપવિસ્તાર
દેવી સરસ્વતીનું જાણીતું ચિત્ર ક્યાં ચિત્રકારે દોરેલ છે ?
Anonymous Quiz
12%
રવીન્દ્રનાથ ટાગોર
34%
રવિશંકર રાવળ
42%
રાજા રવિ વર્મા
12%
અવનીન્દ્રનાથ ટાગોર
તાજમહેલ : શાહજહાં :: હુમાયુનો મકબરો : ____
Anonymous Quiz
22%
જહાંગીર
24%
હુમાયુ
47%
હમીદા બેગમ
7%
શાહજહાં
તાજમહેલના શ્વેત સંગેમરમર ઝાંખા અને પીળા પડી રહ્યા, તેનું શું કારણ હતું ?
Anonymous Quiz
6%
ભૂમિ પ્રદૂષણ
13%
જળ પ્રદૂષણ
78%
વાયુ પ્રદૂષણ
3%
ધ્વનિ પ્રદૂષણ
પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મ સિદ્ધાંતની રચના કોણે કરી હતી ?
Anonymous Quiz
60%
બ્રહ્મગુપ્તે
20%
વાત્સ્યાયને
12%
ગૃત્સમદે
8%
મહામુની પતંજલિએ
2025/06/29 13:43:16
Back to Top
HTML Embed Code: